SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ..૩૪૦ કાઢી દિવસમાં ૩ વખત અકેક ગલાસ એક ચમચેા મધ નાખી પીવું. ? www.kobatirth.org જો પેટ લાવવું હોય તેા દરેક પડીકામાં ગરમાળાના ગર તાલા ૧ નાખવા, અથવા ગુલામના ફુલ અથવા કાળી દરાખ અથવા હીમજી હરડે વધારે વાપરવી. ઈલાજ ર જો. લેખનસા સાથરા મહે અનીસું કાસન તાલા. ર ... Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીઆતાંની પાંદડી (ગરમી અથવા તાવ હાય તા વાપરવી.) ૨ ગુલેખતમી મીલાર મોટી હર્ડના આવે ૪ વરીઆળી સાલેશ... ... For Private and Personal Use Only તાલા. ... ... ગુલે ગાઉર્જામાંન... ર ઉના... નંગ ૧૦૧ સીષીસ્તાન... નંગ ૨૧ ... એ સઘળી જસને સાન્ કરી તેને એકરસ કરી ભુકો કરી તેનાં નવ પડીકાં કરવાં, ને જરૂર પડે ત્યારે તેમાંથી એક પડીકું લઇ માટીનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવું ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દિવસમાં ૩ વખત અકેક ગલાસ તેમાં મધ ચમચેા ૧ નાખી પીવું. એથી લેહી સુધરશે. પેટ લાવવાની જરૂર હોય તેા કાળી દરાખ, ગુલાખનાં ફુલ, માંઉ વગેરે ચીજો નાખવી.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy