SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ જખમ અથવા ઘા પડ્યા હોય તના ઇલાજ. માણસનાં શરીરના કેઈ પણ ભાગમાં કાંઇ પણ હથિયારથી, છરીથી કે કોઈ પણ પ્રકારથી ઘા પડ હેય ને માસ કપાઈને લેહી નીકળતું હોય તે રૂજ લાવવાના ઈલાજે. ઈલાજ ૧ લે. ભાંગરો (જેને મરાઠીમાં “માં” કરી કહે છે તે)નાં પાંદડાને ચાળી તેને રસ જખમ ઉપર નાખી તે પાંદડાં તેજ કુચે તે ઉપર બાંધવો એથી રૂજ આવી જશે. ઈલાજ ૨ જે. કુઈનાનનાં પાંદડાં છુંદીને તેને જખમ ઉપર બાંધવાથી થોડા વખતમાં રૂજ આવી જશે. ઈલાજ ૩ જે. જખમવાળી જગને પ્રથમ ઘેડાના પીસાબે જોઈ સાફ કરી, તે ઉપર ધાવરીની છાલને કપડછંદ કરીને તેને ભકો તે (ઘા) ઉપર ભભરા; એથી જ આવી જશે. ઈલાજ જ છે. સેજો મધને ખુબ ઉકાળવું, અને તે ગરમ ગરમ એક કપડાંના કાકડા ઉપર લઇને પેલી જખમવાળી જ For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy