________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ઘાંટું પડ્યું હોય તેને ખુલ્લું કરવાના
ઈલાજ.
કારણ ઘણું ગાયન માટે સાદે ગાવાથી, ઘણે વખત ભણવાથી, ઘણું મોટે સાદે બોલવાથી ને ઘણે વખત રડવાથી તથા ગળાની નળીમાં સેજો આવ્યાથી તથા તેલની વસ્તુ વધારે ખાવાથી એ દરદ થાય છે. એને સંસ્કૃતમાં સ્વરભેદ, ગુજરાતીમાં ઘાંટુ પડે, હીંદુસ્તાનમાં કંઠ બેસી ગયું, અંગ્રેજીમાં સેર શ્રેટ, મરાઠીમાં ગળા આઈસલે એ પ્રમાણે કહે છે તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. બરામણી (બ્રહ્મી) ને પાલે... ૧ વાલાભાર મોટી હરડેની છાલ ... ... .. ૧ વાલાભાર લીંડી પીપર ... ... ... ... ... ૧ વાલભાર અરડુશે... ... ... ... ... ... ૧ વાલાભાર
ઉપલી સઘળી જણસોને બારીક કપડછંદ આટા જેવી કરી મધમાં બરાબર મેળવીને દરરોજ એક વખત એક વાલને આસરે ચાટવાથી ઘાંટું બેસેલું સાફ થશે.
ઈલાજ ૨ જે. કાળે સફેદ ... લે આ લીકરીસ ... તેલે શા બરાસકપુર ... વાલ ય ચીની કબલા તોલે છે કેસર ... ... ... વાલ ૫ એલચીદાણા તાલે
ઘઉંનું દુધ ઠીકલ્સપર સેકેલું ...તિલે ૧ ઉપલાં સઘળાં વસાણાંને આરક છુંદી મેલવવાં
For Private and Personal Use Only