________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
ઈલાજ ૩૬ મિ. કાનમાં આગાઇ પેસે તેને ઇલાજ. લીંબુના રસનાં કાનમાં ટીપાં મુકવા તેથી બગાઇ બહાર નીકળી જશે.
ઈલાજ ૩૭ મો. કાનમાં માકડ જાય તેને ઈલાજ. મધ સેજું લઈને તેનાં ટીપાં ૪થી ૫ અંદર નાંખવાં.
ઈલાજ ૩૮ મે. કાનમાં ચસકા મારતા હોય તેના ઈલાજ. તોલે.
તાલે. વાવડીંગ ... ... ૧ વાક્બા ... ... ... ૧ અજમોદ ... ... ૧ વજ ... ... ... ૧ લસણુકળી... ... વા લીમડાનાં પાંદડાં... ૩ તેલ મીઠું ... શેર ઠા
એ બધાં વસાણાંને ખરાં કરી, તેલ શેર વા માં ચુલા ઉપર ઉકાળવાં, ને જ્યારે તેલ નવટાંક રહે, ત્યારે ઉતારી તેને સારાં ઝીણાં કપડાંએ ગાળી કહાડી તે તેલમાંથી ટીપાં કાનમાં નાંખવાં.
ઈલાજ ૩૯ મો. કોડી બળીને રાખ કરવી, પછી ટકણખાર કુલવી વાટીને બેઉને સરખે ભાગે લઈને, તે લકે કાનમાં છેડે નાંખી ઉપર લીંબુના રસનાં ટીપાં ૫ રેડવાં. એ રીત દીન છે દવા નાંખવી.
For Private and Personal Use Only