SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ ગળીઓ વાળવી. ને દર્દીને તેમાંથી એક ગોળી સવારમાં આપવો ને જે જગા ઉપર દરદ થયું હોય તે જગા ઉપર એ ગોળી લઈને ફેરવી ફેરવ કરાવવી. તેથી લેહી છૂટું થશે. અવાર નવાર એ જ ગોળી લઈ સંધ્યા પણ કરવી, તેથી આરામ થાશે. ઈલાજ ૫ મે. બદામનું તેલ ૧ ચમચી લઇને માથાના તાલક ઉપર અળગે હાથે ચેળી એળીને પચાવવું. ઉપલાં બદામના તેલ સાથે ઈડાની ફકત સદી તેલથી અરધે ભાગે લઈને કફ ચહડાવીને મેળવવી ને તાલક ઉપર અળગે હાથે ચેળી પચાવવું. ઉપલાં દરદવાળાને જો મગજમાં ઘેન આવીને ઘુમરી ચકર આવતી હોય તે તે નરમ પાડવા નિચલે ઉપાય કરવાથી ફાયદો થશે. સોનું અગર, પ્રાંડી અથવા મોવડાંના દારૂમાં પથ્થરના પાટા ઉપર ઘસવું ને એક કાચનાં અથવા કલઈ કરેલાં વાસણમાં તેને લેવું તે પછી તેમાં બદામનું તેલ ૧ ચમચી ભેળવું, ને બરાબર મેળવીને માથે ભરવું. એજ રીત ફરી અગર લઈને ખાંડી અથવા મેવડાંનાં દારૂમાં ઘસવું. પછી તેમાં તેટલું જ સે કોપરેલ મેળવું. પછી તે હાથ પગ ઉપર ભરવું. માથાપર ભરવું નહીં. હમેશાં ઉતરતે હાથે ભરવું. ઈલાજ ૬ ઠો. મેથી દાણા ર૧ લઈ અધકચરી ખરી કરવી. સુંઠ તોલે છે અધકચરી ખરી કરવી, સાકરના ગાંગડા તો ૧ For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy