SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨૩.. મોઢું વાસ મારતું હોય તેના ઈલાજ, ઈલાજ ૧ લા. ન ધણીનું મોઢું અમસ્તું વાસ મારતું હોય અથવા જેને ખાખાર આવતી હોય ને તેથી હું વાસ મારતું હાય તેણે નિચેની દવાના કોગળા કરવાથી યો થાય છેઃ ... હેરડાં સુકા આમળા તાલા ૧ ફોગળા કરવા. તાલે ૧ બેહેડાં... તાલા ૧ એ બધાંને ખાખરાં કરી પાણીમાં નાખી ઉકાળીને Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ઈલાજ ૨ જો. કી તાલા ૨ મરી કાળાં... તાલા ૨ ટકીને "ગાર ઉપર મુકીને ખુમ ફુલવવી. પછી મરીની ભુકી કરી ટકી સાથે ખલ કરવી અને મરીક થયા પછી દાંતને ઘસવી, તેથી પાણી ઝરશે. તે ઝરવા દઇ પાણીથી માં સાષ્ટ્ર કરવું. એ પ્રમાણે દહાડામાં એ ત્રણ વખત કરવું. એથી શયદા થશે. ઈલાજ ૩ જો. તાલા. ટંકણખાર ફુલવેલા ૩ હેરડાં ર ખેડા... કપુર .. એ સર્વે વસાણાંને છુંદી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવાં, પછી તેમાંથી થોડી દવા લઈને દાંતને ઘસવી. થુક નિકળે તે શુક્રયા કરવી ને પછી પાણીથી મોઢું સારૂં કરવું. એ પ્રમાણે થોડા દહાડાકરવાથી મા વાસ મારતું અંધ થશે, For Private and Personal Use Only તાલા. ...
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy