________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
ઈલાજ ૧૫ મિ. લસણુ.... ... સીંધાલુણ ગંધક જીરું ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... ... ... હીંગ
એ સર્વે વસાણુને સરખે ભાગે લઈને તેને છુંદી આરીક કરીને તે સુકી તલા અરધાને આસરે લઈને લીંબુના રસમાં મેળવીને ખાવા આપવી. જે ધ્યાન પહેચે તે બીજી વાર પણ આપવી. - ઈલાજ ૧૬ મે. તોલા
વાલ લીંબુને રસ ... ... વા સીંધાલુણ ..... .. ૩ આદુને રસ ... ... વા શાકર ... .. ... ૩
હીંગ ... ... ... ૩. " પ્રથમ સીંધાલુણ તથા સાકર તથા હીંગ એ ત્રણે વસાણુને કુટી કપડછંદ કરી, તેમાં લીંબુ તથા આદુને રસ મેળવીને દદીને પાવું. એ દવા પાયા પછી જે કાંઇ જ પાદે માલમ નહીં પડે તે એક કલાક પછી એજ દવા બીજીવાર બનાવી પાવી, તેથી ફાયદો થશે.
ઈલાજ ૧૭ મો. તોલા
તેલા ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ૨ ચીત્રક ..... .. ૨ સંધાલુણ ... ... ... ... ૨ અજમે... ... ... ૨ જીરું ••• .. ••• .. ••• ૨ સંચળ ... ... ... ૨
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેમાં હીંગ તાલે નાખીને ખલમાં એકત્ર કરવાને એ ચરણમાંથી તોલો છો લઇ તેમાં છાસ તોલા ૨ મેળવી ખવરાવવું એમ એક બે વખત પાવાથી વામી, બંધ થશે.
For Private and Personal Use Only