SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ ઈલાજ ૩ જે. કાંદ નંગ ૧ માટે લઇ તેને છોલી સુતી વખતે કા ખાઈ જ. ઉપર પાણી પીવું નહીં. એથી સલ- . ખમ નરમ પડશે. ઈલાજ ૪ થે. સેકેલા ચણાની દાળ છાલાં વગરની તેલ ૫ ને આસરે લઈ રાતે સુતી વખતે બરાબર ચાવીને ખાવી. ઉપર પાણી પીવું નહીં. એથી સલેખમ મટી જશે. ઈલાજ ૫ મો. સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી જેવું નીકળી આવે છે ને માથું દુખે છે તેના ઇલાજ. માથે ગરમ કપડું બાંધવું, પછી આમળા તોલે ૧ તથા ત્રીકટુ (સંડ-મરી-પીપર) તાલે ૧ એ બંનેને કુટી કપડછંદ કરીને તેને ઘી તોલે તથા ગળ તેલો વા ની સાથે મેળવી લે સવારના તથા તોલે છે સન ખાવું. એથી સલેખમ નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. દુધ શેર છે ને ઉનું કરી તેમાં કાળાં મરીની ભૂકી વાલ ૧૦ એટલે પાવલી ભાર નાખવી, અને અંદર સાકર તલા ર નાખી મેળવીને પીવું. એથી સલેખમ તથા માથાને દુખાવો નરમ પડશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy