________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૭
દાહ છાતી ઉપર બળે અથવા છાતી પર પિત્ત થયું હોય
તેના ઇલાજ. ઈલાજ ૧ લે.
તાલા.
તાલા, સુકો કુદને ..... ૧ ભરી સફેદ ... ... વા ધાણું ... ... ... 0ા પાણી શેર ... ... ૨
ઉપલો જણાને સાફ કરી કલઈ કરેલી એક તપેલીમાં નાખવી ને તેમાં ઉપર લખ્યા પ્રમાણે પાણી રેડીને તે તપેલી ચુલા ઉપર મુકવી. વા શેર પાણી રહે ત્યાં સુધી બાળી પછી તપીલી ચુલાયરથી હેઠળ ઉતારી તે ઠંડું પાડીને કપડાથી ગાળી લેવું, ને સીસીમાં ભરી રાખવું. જ્યારે પીવું હોય ત્યારે એના બે ભાગ કરવાને સવારમાં નરણે કોઠે ૧ ભાગ લઈને તેમાં સાકરની થડી સુકી નાખી મેળવીને પીવું. એ ઉપલી રીત પ્રમાછે બનાવી પીધાથી ફાયદો થાય છે.
ઈલાજ ૨ જે. ગામડી અથવા વેલાતી સાફ કીધેલું નમક ૧ ટીસ્પન એટલે નાની ચમચી અને સેડા ખાર હા ચમચી,
એ બેઉને એક તબલરમાં નાખી તેમાં ના આટલી સાડાવાટર રેડીને તે જ વખતે જલદી પી જવું. એ પ્રમાણે અવાર નવાર પીધોથી નરમ પડશે; સુસતી અને થવા બેચેની હશે તે તે પણ નાબુદ થશે.
For Private and Personal Use Only