________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
દાંતનું મંજન.
એ મંજન દાઢ તથા દાંત દુઃખતા હોય તે ઉપર લગાડવાથી તથા વડે દાતણ કીધાથી દાંત સાફ રહે
છે, ને દાઢ દુખતી નથી.
ઈલાજ ૧લે. સેજ માયા લઈ તેને છુંદી બારીક ભુકો કરી તેને ચાળી કાઢી તેનાથી દરરોજ દાતણ કર્યું. એથી દાંત મજબુત થશે.
ઈલાજ ૨ જે. દાડમની કળી સુકી. નંગ ૫૦ કીકાંપર ભેજવી. ચીની કલા ...તેલ ૧ બારીક વાટવા. ૩મી મતકી ... તોલે ૧ બારીક કરવી. વાવણીઓ કા. તાલે ૧ આરીક કરો. વાંસ કર ... ... તાલે ૧ આરીક કરો. એલચી ... ... તોલે ૧ અરધી કાચી જવી. ટકી ... ... ... તોલે ૧ કુલવવી. માયા ... ... ... તોલે ૧ દવાં. અદામનાં કેટલાં... શેર કા બાળવાં. કેહલી એપારી..તેલા ૨ બળવી. બેડાંની છાલ ... તલા ૨ બળવી.
એ સઘળાં વાટી મેળવી ચાળી કહાડી દાંતને લગાડવું જેથી દાંત મજબુત થશે અને મેહડું વાસ મારતું નરમ પડશે.
For Private and Personal Use Only