________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ ઉપલાં સર્વે વસાણાંને કુટી તેના ચાર ભાગ કરવા ને તેમાં એક ભાગ પાણી શેર ૨)માં ઉકાળ ને પાણી બળી એથે ભાગે રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તે કાવાના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પી. એ જ પ્રમાણે બાકી રહેલા ભાગે દરરોજ બનાવી પીવા ને તાપ નરમ પડતાં સુધી એ દવા ચાલુ રાખવી.
ઈલાજ ૬૬ મો. તાય સરદીની તથા પિતાની આવતી હોય તેનો ઈલાજ.
તલો. પિત પાડે ... ... વા વરીઆળી ... 9 કરીઆનું ... ... ના હરડે દળ... ... ના ગરમાળ ... ... કડું... ... ... ના
એ સર્વેને છુંદી ખરાં કરી ત્રણ ભાગ કરવા ને તેમાં ૧ ભાગ પાણી શેર ર માં ઉકાળી પાણી થે ભાગે રહે ત્યારે ઉતારી કાહાડી દીવસમાં ત્રણ વખત પીવો. એજ મુજબ બાકી રહેલા ભાગે દરરોજ બનાવી પીવા અને તાપ નરમ પડતાં સુધી એ દવા ચાલુ રાખવી.
ઈલાજ ૬૭ મો. તાપ આવતી હોય તે વેળા દીલમાં અગન મળે છે
તેને ઈલાજ. લીમડાનાં ઝાડની લીંબોળીની બીજ તેલા રા સાકર .. ••• .. •• • • • • • • • તા ૦૫
એ બેઉને પીસીને તેમાંથી તેલ વા ખાવાનાં પાનમાં સવાર સાંજ દીવસમાં બે વખત ખાવું.
For Private and Personal Use Only