SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેની ભાર તથા મોટાં અને વાલ ૧ થી ૩ સુધી. તથા નાનાં બચ્ચાને વાલ મા થી ૧ સૂધી મધમાં મેલવી ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ સૂધી એ દવા કરવાથી અતીસાર નરમ પડશે. ઈલાજ ૪ થે. શંઠ તિલે ૧ મોથ તાલે ૧. અતીવીખની વાળે તેલ ૧ કળી તલે ૧ ઈન્દ્રજવતિલે ૧ એ સરવે વસાણાને ખરાં કુટીને તેમાં પાણી શેર ૨ નાંખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ૧ રહે ત્યારે ઉતારી ગાળીને તે કાવો એક બાટલીમાં ભરી મુક, તેમાંથી ગલાસ ૧ ના બે ભાગ કરી મોટાં માણસે દહાડામાં બે વખત પીવું તથા બચ્ચાઓને તેનાં કદ પ્રમાણે ગલાસ થી તે, ચમચી ૧ સૂધી દહાડામા બે વખત પાવું એ પ્રમાણે દીન ૪ સૂધી ચાલ રાખવું, ઈલાજ ૫ મે. તાલે તાલે ભ& ••• .. ૧' લેધર પીપર ......... ૧ - વાળે - નાગકેશર તોલે ૧ એ સરવે વસાણાને કુટી, કપડછંદ કરીને તેનું ચુરણ એકશીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી ઉમરે પુગેલા માણ સને એક વખતમાં પાવલી ભાર તથા મેટાં બચ્ચાંને બે આની ભાર તથા નાનાં બચ્ચાંને ૩ થી પ ઘઉં ભાર મધ સાથે મેળવીને દહાડામાં ૩ વખત ચટાડવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા ચાલુ રાખવાથી અતિસાર નરમ પડશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy