________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭. ભુખ ઉત્પન્ન કરવા તથા ખાધેલું
પાચન કરવાના ઈલાજ જે કોઈને ભુખ નહીં લાગતી હોય, છાતી ઉપર દાહે બળતી હોય તથા ખાટા ઓડકાર
આવતા હોય તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. કાગદી લીબુ ૧ લઈ તેની બે ચીર કરી વચમાં બરડો કાઢી નાખો. પછી ગાયનું અથવા ભેંસનું દુધ શેર છે તેવું ને તેને ચુલા ઉપર મુકી ગરમ કરવું. એક બે જોસ આવ્યા પછી તેમાં ઉપલાં લીંબુની ચીર ૨ નીચેવવી; ને થોડોવાર ઈગાર ઉપર દુધ રહેવા દેવું.
એથી હું છો હેઠે બેસી નીતરૂં પાણી ઉપર રહેશે. તે પછી હેઠે ઉતારી નીતરું પાણી ગાળી લેવું; અને તેમાંથી અકેક વાઈનગલાસ દહાડામાં ત્રણ વખત પીવું. જોઈએ તો સાકર નાખવી. એથી ખાધેલું પચી ભુખ લાગશે.
ઈલાજ ૨ જે. - તાલા.
- તાલા. સુહ ••• .. ••• ૧ પાપર... .. ••• ૧. પીપરી મુળના ગાંઠ.. ૧ ભરી કાળા. ... ૧ સંચળ ... ... ... ૧ સીધવ ... ... ૧. અજમો... ... ... ૧ અજમોદ ... ... . હીંગ ... ... ... 0ા
પ્રથમ હીંગને આતસ ઉપર કુલવીને છુંદી બારીક કરવી. સંચળને એક માટીનાં વાસણમાં થોડા અંગાર
For Private and Personal Use Only