SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૫૮ ઈલાજ ૧ લે. તાલા, તાલા, અરડુસાને રસ... વા મધ... ... ... વા એ બંનેને એકવાત કરી દરરોજ સવારે પીવું, અને બપોરે તથા સાંજે પણ એટલું જ પીવું. સાત દીવસ એ દવા પીધાથી ઘણે દે થશે પણ તેલ, મરચું, આમલી તથા વાયડો રાક ખાવો નહી. ઈલાજ ર જે. - તાલા, તોલા. તોલા, અરડુસે ૪ દાખ કાળી રે હીમજી હરડે રે એ ત્રણે વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર વ રહે એટલે ઉતારી ગાળી કાઢી દહાડામાં ત્રણ વખત પીવું. દીન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જો. તલા. તાલા. તાલા, બકરીનું દુધ ૧૦ સાકર. ૨ મધ - ૨ એ સને એકવાત કરીને પીવું. દીન ૫ સુધી ચાલુ રાખવું. ખાધાની પહજી રાખવી. ઈલાજ ૪ થે. ગાયનું દૂધ શેર છે અથવા તેલા ૧૦, તેમાં પાંચ ગણું પાણી નાખીને ઉકાળવું ને પાણી બધું મળીને ત્ર શેર (દશે તિલા) દુધ રહે ત્યારે ઉતારી દરદીને પાવું; અને થોડા દહાડા ચાલુ રાખવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy