________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
તાલા. એળીઓ સીકોતરી ઉચે.. હીંગ ઉચી ચળકદાર ... સુંઠ સારી નવી... ... ... . ૧ સંચળ ... ... ... ... ... ૧ ઉપલાં પહેલાં ત્રણ વસાણાંને છુંદી બારીક મેદા જોવાં કરી તેમાં સંચળ વાટી મેળવવા બાદ ચારે વાનાને કાચના મુચની સીસીમાં ભરી રાખવાં, ને પેટ તથા પવન છોડવવા સારું તેમાંથી સુકી વાલ પાંચ (બે આની ભાર) લઈ મધ અથવા ગોળમાં મેળવી ગોળી કરી ખાવી, અથવા ગેળી નહીં ગળાય તે ચુરણ પાણી અગર ચાહામાં મેળવી પીવું. એક કલાકમાં ઝાડો નહીં આવે ને પવન નહીં સરે તે ફરીથી અવારનવાર બે ત્રણ વખત ખાવી, ને ઉપર બિરાજમાં ચેખા નરમ ખીર જેવા અનાવી ખાવા અથવા ઘઉંની રોટલી ખાવી.
ઈલાજ ૯ મે. મેથી નવી શેર બે લઇ તેને ખરી કરી અસર પાણીમાં ઉકાળી મસકા જેવી કરી ગરમ ગરમ ગેળા ઉપર લપેટી ઉપર કપડું આંધવું, અને ગેળે ચડતાં સુધી એ લેપ ચાલુ રાખ. એથી ગેળે ઠેકાણે આવશે.
ઈલાજ ૧૦ મે. મુરી નામને વેલે જે બોરડી, આવળ કે થુવરના ઝાડ ઉપર થાય છે; ને ખાવાની સેવાના જેવડે જાડો ને રંગ પીળાશપર થાય છે, તે વેલાને બે ચાર મુઠી લઈ તેને છુંદી તેમાં સહેજ નમક ભેળી તેને કાદવના કે
For Private and Personal Use Only