SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ એ સઘળાં વસાણાં ખરાં કુટીને પાણી શેર ૧ મા નાખી ઉકાળવાને જ્યારે પાણુ શેર ના રહે ત્યારે ઉતારવું ને ગાળી કહાડી દહાડામાં ૩-૪ વખત મળી તે પાઈ દેવું. બચ્ચાંને તેથી અરધા કરતાં ઓછું વજન આપવું. તેલ, મરચું, આમલી, ખટાસ, વગેરે ખાવા આપવું નહીં. ઈલાજ ૧૮ મો. તોલે. તોલે. સુખડ ... ... ... ૧ કુક • • • ૧ અતીવીસ ... ... ૧ મોથ ... ... ૧ સુંઠ .. .. ... ૧ દારૂ હલધ ... ૧ રાસનાં ... ... ... ૧ કડું ••• • • • ૨. એ સઘળાં વસાણાંને છુંદી ખાખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળીને તેને કાઢે કર ને તે ના પાશેર એટલે રાખી, ગાળી કહાડી દહાડામાં ૩ વખત મળીને ગલાસ ભરીને પા. તેલ, મરચું, તથા ખટાસ ખવાડા નહી. સુવાવડી વીને તાપ આવતી હોય તેને આ કાઢો વધારે ગુણકર્તા છે. ઈલાજ ૧૯ મે. તાલા. તલા. ક ..... ... ... ૨ પીત થાય ... ૨ દરખ કાળી... ... ૩ નીર ગુડી... ... ૨ મોથ ... ... ... ૨ અરડુસ ... ... ૨ કરીઆ ... ... ૨ એ સઘળાં વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં અને પાણી શેર ા રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી દહાડામાં તથા ૩ વખત ત્રણ ત્રણ તોલા પાવું, તેથી એક બે પેટ આવશે ને તાપ નરમ પડશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy