SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ઈલાજ ૨૮ મે. સુકા આવળનાં લાકડાંના થોડાક ગાંઠ લઈને તેને છંદી બારીક આટા જેવા કરવા ને કુકાં પાણીમાં મેળવીને દરદવાળા ભાગ ઉપર એ મેળવણીનું પાણી મસળી મસળીને લગાડવું, તેથી શયદો થશે. ઈલાજ ૨૯ મે. પીચરીને પાલે, તેનાં ડાંખરાં પાંદડાં કુલ સાથે લે ને તેનો રસ કહાડ ને દરદીને જેટલું લગાડવો હોય તેટલે રસ લઈને તેને કલઈ કરેલાં વાસણમાં રેડીને સહેજ ગરમ કરો. પછી તેમાં ખાંડી અથવા રમ અથવા કોઈ બીજી જાતને દારૂ ચેાથે હિસ્સે એટલે ઉપલા રસને ૪થો ભાગ એટલે તથા થોડું નમક મેળવવું, એ સઘળાંને ભેળીને દરદવાળા ભાગ ઉપર સહેજ ગરમ કરી લગાડવું, એથી દરદીને ફાયદો થાય છે. ઈલાજ ૩૦ મે. ગલીસરીન અથવા તેલ મીઠું અથવા તેલ સાલીડનું એ ત્રણમાંથી તેલ મળી આવે તે લઈને ભાગ ઉપર દુખાવો ને દરદ થતું હોય તે ઉપર લગાડવું ને થોડું ળવું. પછી તેની ઉપર ૦ થી ૧ ચમચી અફીણનું તેલ મસળવું ને નજદીક કા કલાક સુધી સારી પેઠે મસજ્યાં કરવું, તેથી ફાયદો થશે. ઈલાજ ૩૧ મો. સુખડ ગુલાબમાં ઘસી પગ ઉપર પડી સુખડના પાણીમાં કટકે ભીંજવી મુકયા કર. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy