________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦ ઈલાજ ૩૨ મિ. તેલા સહ.... ૫ ને ઠીકરાંપર સેકીને છુંદી આરીક મેદો કરો. અજમે. એ ઠીકરાંપર સેકીને છુંદી બારીક મેદ કર.
એ બેઉ જણને સાથે મેળવી જ્યાં સાંધા દુખતા હોય ને કળતર થતી હોય ત્યાં ખુબ મસળવું, જેથી શાયદે થશે.
ઈલાજ ૩૩ મે તેલા.
લા. તલા. હીરાબળ ૧ હીંગળે ૧ ગુગળ ૨
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ગાયનાં દુધ સાથે ખલ કરવાં, અને તેની ગળી ચાર ચણે ઠી ભાર કરવી. પછી ચીકણનું મુળ હળદર કોયલીનું મુળ હિસ ઘાસ) રાસણ આસંધ એરંડમુળ
એ સર્વે વસાણાંને અબે તોલા લઈ ખરાં કુટીને (પાણી શેર ૧ માં) ઉંકાળે કરો; ને તેમાં હીંગ વાલ ૩ તથા સીંધાલુણ વાલપ ને આસરે નાખીને તે ઉકાળો ગાળી કહાવે, અને ઉપલી ગોળી એક ખાઈ ઉપર ઉકાળે ગલાસ ૧ પી.
પહેલાં હીંગળાને ખલમાં નાખીને તેમાં લીંબુને રસ નાખીને આખે દહાડે ખલ કરવી. તે રસ સુકાઇ ગયાથી બીજે લીબુને રસ નીચેવો. પછી પાછી ખલ કરવી. એ પણ સુકાયા પછી તે હગળા કામમાં લે.
For Private and Personal Use Only