SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૩. ઈલાજ ૧૭ મે. ગળીમાં આંતરડું ઉતરે છે જેને અંગ્રેજીમાં “હરનીઆર તથા ગુજરાતીમાં અંતરગળ કહે છે તે તેને લીધે પેટ કઅજ રહે છે, તે લાવવા નિચે લખેલા વસાણાના પાક બનાવી દહાડામાં એક બે વખત લે (૧) એક ખાશે તે સાધારણ પેટ આવશે, તેમજ એ પાક જ્યારે પણ પેટ કાજ રહેતું હોય ત્યારે ૧ થી બે તોલા ખાશે તે પેટ બરાબર આવશે. તાલા. તાલા, દીવેલીનું મગજ એટલે છર (આલછ) ... ૧ એરંડીનાં બીજ ... ૪૦ તમાલપત્ર ..... ..... સાકર ચુનસુનની... ... પીપરી મુલ ...... અસારીઓ .. ... .. ઊજળાં મરી... હસન .. ... ... .. ૫ એલચી દાણું ... ૩ નાગકેશર... ... જાયફળ... .... કેસર..... .. ... ... માં જાવંત્રી ... ... ... ૧ સુરજન... ... ... ... ૧ માખણુ શેર ૦ાા નું ઘી દૂધ ગાયનું શેર ...... ૨ બનાવી વાપરવું. પ્રથમ દીલીના મગજને પીસી બુક કરી દૂધમાં શેડવી તેને માવો બનાવે. પછી સાકર તિલા ૪૦ નો પાણીમાં સી કરી તેને ઉપલા માવામાં મેળવે. માખણન ધી કરી તેની સાથે ઉપલા સીરામાં મેળવેલ માવો મેળવી ચેડવ ને લાલ કરો. પછી બાકી રહેલા વસાણાં (અસાળીઆ, હસન, નાગકેસર, સુરજન, અને م م م م ه م می For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy