________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩.
ઈલાજ ૧૭ મે. ગળીમાં આંતરડું ઉતરે છે જેને અંગ્રેજીમાં “હરનીઆર તથા ગુજરાતીમાં અંતરગળ કહે છે તે તેને લીધે પેટ કઅજ રહે છે, તે લાવવા નિચે લખેલા વસાણાના પાક બનાવી દહાડામાં એક બે વખત લે (૧) એક ખાશે તે સાધારણ પેટ આવશે, તેમજ એ પાક જ્યારે પણ પેટ કાજ રહેતું હોય ત્યારે ૧ થી બે તોલા ખાશે તે પેટ
બરાબર આવશે. તાલા.
તાલા, દીવેલીનું મગજ એટલે છર (આલછ) ... ૧
એરંડીનાં બીજ ... ૪૦ તમાલપત્ર ..... ..... સાકર ચુનસુનની... ... પીપરી મુલ ...... અસારીઓ .. ... .. ઊજળાં મરી... હસન .. ... ... .. ૫ એલચી દાણું ... ૩ નાગકેશર... ...
જાયફળ... .... કેસર..... .. ... ... માં જાવંત્રી ... ... ... ૧ સુરજન... ... ... ... ૧ માખણુ શેર ૦ાા નું ઘી દૂધ ગાયનું શેર ...... ૨ બનાવી વાપરવું.
પ્રથમ દીલીના મગજને પીસી બુક કરી દૂધમાં શેડવી તેને માવો બનાવે. પછી સાકર તિલા ૪૦ નો પાણીમાં સી કરી તેને ઉપલા માવામાં મેળવે. માખણન ધી કરી તેની સાથે ઉપલા સીરામાં મેળવેલ માવો મેળવી ચેડવ ને લાલ કરો. પછી બાકી રહેલા વસાણાં (અસાળીઆ, હસન, નાગકેસર, સુરજન, અને
م م م م
ه م
می
For Private and Personal Use Only