SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ લઈ તેમાં મધ ચમચી ૧) મેળવીને દરાજ સવારમાં પીવાથી ઘાંટો ખુલ્લો થશે. ઈલાજ ઃ હો. વાલ ર 0904 .... **** .... **** .... તાલે ના તાલે ૧ સંચળ સધ (ચમચા ૧) પાણી (ચમચા ૧) એ ત્રણે ચીજને મેળવી ગરમ કરી દરરોજ સવારના પીધાથી ઘાંટા ખુલ્લા થશે. ઈલાજ ૭ મા. .... 6.00 **** 1000 3900 .... .... Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડાંની છાલને ઢીંકરાં ઉપર સહેજ સૈકી તે છાલ મામાં રાખી તેના રસ ગુસ્યા કરવા તેથી ઘાંટા બુટલા થશે. ઈલાજ ૮ મા. તાલેા શા ...... ... સવાર મધ સાજું ચમચેા ૧) પ્રાંન્ડી ઉચા ચમચા ૧)... ... તાલા ૧ પાણી ગરમ ચમચા ૨) . તાલા ૧ એ સઘળાંને મેળવી તેના બે ભાગ કરી સાંજ બે વખત દરદીને યાઇ ઉપર ચાહે, દુધ લેવું તથા જમવું. એમ થોડા દીવસ કરવાથી સારૂં થશે. ઈલાજ હુ મે. 2000 દૂધ તાલા ૨૦ હળદર વાટેલીના આટા વાલ શા સૌંધવ.... વાલ ૧ ઘી ... તાલે ૧ **** 3604 પ્રથમ દુધમાં હળદર નાખી તે દુધ વાસણમાં રેડી ઉકાળવું, ને તે ઉકળ્યા પછી તેની અંદર ઘી નાખવું. તે અંદર મળી ગયા પછી તેમાં સીંધવ નાખવું ને પછી હેઠળ ઉતારી ઠંડું પાડી તે દુધ સવારમાં પીવું તેથી શયદા થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy