________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦
પિતથી અથવા નજલાથી માથું દુખતું હોય તેણે ચમચી ૧ થી ચમચેા ૧સુધી દીવસમાં બે વખત લેવું.
એ દવા એ ચાર દીવસ લીધા પછી ૫-૭ દીવસ સુધી વાપરવી નહીં કારણ કે એ પ્રમાણે પાંચ સાત દિવસના વચ્ચે ગાળા નાખી વાપરવાથી ફાયદો થશે. ઈલાજ ૨ જો.
....
www.kobatirth.org
તાલા.
૩
....
....
અજમા વરીઆળી.... ચણાઠી સફેદ નંગ ૧૦
૨
એ સઘળાંને છૂંદી ખરીક કરી ભરી રાખવાં ને જ્યારે વાપરવું હોય ત્યારે તેમાંથી તાલા મા લઇ સાકર બેઆની ભાર સાથે મેળવી દરરોજ એક વખત શક વાથી આરામ થશે.
ઈલાજ ૩ જો.
બદામના દાણા નંગ... છ કાળી દરાખ નંગ ૧૧ વરીઆળી તાલ.. oll પીપરીમુળ તાલે...... ભા
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
અજમાદ....
સુંઢ...
તમાલપતર
180.
For Private and Personal Use Only
....
1000
તાલા.
....
શા
એલચી દાણા નંગ ૭ હીમજી હરડે દાણા ૭ અનીસું તાલે ભા
બદામ તથા હીમજી હરડેના કટકા કરવા, તથા અલચી દાણાનાં છાલાં અલગાં કરી માકીની મીજી સઘળી જસે સાત્ કરી તેને એક વાસણમાં નાખી તેમાં અહુજ ગરમ ખખળતું પાણી શેર મા નાખી ઠંડુ પડે ત્યાં સુધી રહેવા દેવું. પછી તેને ગાળી કહાડી તેમાંથી વાઇન ગલાસ ૧ થી ૨ પાવું. પેટ નહીં લાવવું હોય તા હીસજી હરડે તથા અનીનું લેવું નહીં.