________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ઈલાજ ૭ મે,
થડી લાગીને તાપ આવતી હોય તેના ઇલાજ.
કાળી કુટકી—સાકર અનારસી.
એ બંને જણસ એક સરખે વજને લઇ તેને છુંદી આરીક આટા જેવી કરીને તેમાંથી ચારથી પાંચ વાલ દિવસમાં બે ત્રણ વખત ખાવી.
ઈલાજ ૮ મે.
જામુક હાડમાં તાપ રહેતી હોય તેના ઇલાજ અરવાદસ-ધાણા-લીમડાની સળી-સુંઠ-મીજોરાનાં સુકો કુદના-વરીઆળી અને કરીઆતું.
એ દરેક ચીજ એક એક દોઢીઆની લઇ સાસુ કરીને અધી સાથે મેળવીને ખલમાં ખાખરી કરવી ને પછી એના ત્રણ ભાગ કરવા, ને એક ભાગ લઈને તપેલીમાં નાખી એ શેર પાણી રેડી ઉકાળવું, ને ત્રણ ગલાસ (પોણા શેર) જેટલું પાણી રહે ત્યારે ચુલાયરથી ઉતારીને ઠંડું પડે ને એ ત્રણે ભાગ આખા દહાડામાં પીવા; દર ભાગ પીતી વખતે સાકર ભેળવી. એ પ્રમાણે એ છું. સાત દહાડા સુધી ઉકાળી પીવા. ત્યાર પછી બળી ખીજો ભાગ લઈ સાત દહાડા ઉકાળવું, અને એ પ્રમાણે પીદ્યું.
**
For Private and Personal Use Only