________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ને ગેસ નહીં ખપે તે ઘઉંના આટાની કાજી ગોળ નાખીને પકાવીને દહાડામાં બે ત્રણ વખત પીવા આપવી. ઉપર વાયડા પદાર્થો ખાવા નહીં.
ઈલાજ ર જે. ઘેડાની લીદને સુકવીને ઠંડા પાણીમાં ભીજવી મુકવી, ને પછી હાથે કરીને રોળીને તે ઘણે વખત સુધી ઠરવા દેવી. જ્યારે નીતરૂં પાણી થાય ને લાદ નીચે કરી જાય ત્યારે પાણીને કપડાંથી ગાળી લેવું; ને તેમાં હીંગ વાલ પનાખી એક બાટલીમાં ભરી મુકવું. દરરોજ સવારના તે દવા ચમએ એક ભરીને પીવા આપવી. એ પ્રમાણે દીન પાંચ સુધી એ દવા પાવી.
ઈલાજ ૩ જે. કલથી શેર =ા માં પાણી શેર ૨ નાખી ઉકાળે કરવે, ને પાણી શેર ન રહે એટલે ઉતારીને તેમાં સુંઠ તાલે ૧, વડાગરું મીઠું તાલે ૧, હીંગ તાલે વા;
એ સર્વે વસાણને કપડછંદ કરીને તેમાંથી મુકી "વાલ ૪ ને આસરે ઉપલી ઉકાળેલી દવા ગલાસ ૧ માં નાખી દહાડામાં ૩ વખત પીવા આપવી.
ઈલાજ ૪ થે. ગેલાલને ચાખાની કાંજીમાં ઘસીને જાડું જેવું કરીને ફૂટી ઉપર લેપની માફક પડવું. એ પ્રમાણે સવારે ચાપડેલું સાંજ સુધી રાખવું. પછી પાણીથી જોઈ નાખીને ફરીથી બીજી ચેપડવું. તે આખી રાત રાખવું અને સવારે ઘેઈ નાખવું.
For Private and Personal Use Only