SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અકલગરો ૩૧૮ ઉપલાં સઘળાં વસાણાંને ખાખરાં કરી એક કાદવનાં વૃાસણમાં અથવા કલઈ કરેલાં વાસણમાં નાખી તેમાં માણી શેર ૪.નાખી ઉકાળવાં, ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળી કાઢવું, ને તેના બે ભાગ કરી સવાર સાંજ પીવા. બીજે દહાડે એજ કુચા યાછે. ઉકાળી વાપરવા, ને પછી નવા લેવા. એથી મીઠી પીસામ નરસ પડશે. વળી કાઇને રેતી તથા પથરીના સરજ હોય તેણે પણ આ કાહાવા પીવાથી તુરત રેતી, પથરી બંધાઇ હશે તે પીસામ વાટે નીકળી જશે. આ ઇલાજ ઘણાજ સર્વોત્તમ છે. ઈલાજ ૭ મા. તાલા. શા ... www.kobatirth.org કર્યું. આંબાહળદર સુકી ૧ હીમજી હરડે કરીનું ૧ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલે. લીમડાના ગળા લીલા અથવા સુકો લીમડાનીતાજીઅંતર છાલ... For Private and Personal Use Only ... ૧ સુંઠ એ બધાં વસાણાંને ખાખરાં કરી તેના ભુકાના ત્રણ ભાગ કરવા, અને તેમાંના એક ભાગ યાણી શેર ૧ માં કાદવનાં વાસણમાં ઉકાળવા, ને નવટાંક જેટલું પાણી રહે એટલે ચુહલાપરથી ઉતારી કપડાંએ ગાળી કાઢવું, ને તેમાં મધ તાલે ૧ મેળવવું. જો દરદી મજબુત આંધાના હોય તે તેને અધું માથું, પણ જો નમળા આંધાના હૈય તા નવટાંકના બે ભાગ કરવા ને દીવસમાં બે વખત પાડ્યું. એ કાયા લાખો વખત પીવાથી વરસ એ વરસનું અ દરદ હશે તો પણ મટી જશે.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy