SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ કાનનાં દરદના ઉપાય. જે કઈને કાનમાં સુઈ સુઈ અવાજ થતો જણાય, ને વરસાદના દિવસમાં ભારે વરસાદ પડવાને જે અવાજ થાય છે તે જ અવાજ કાનમાં લાગે છે તેના ઇલાજ. ઈલાજ ૧ લે. કુદનાને રસ પા ચમચે. (તબલ સ્યુન) નમક બે આની ભાર, મધ સેજ ૧ નાની ચમચી. એ ત્રણ જણસને એકરસ થાય તેમ સાથે મેળવવી, અને તડકામાં થોડો વખત ખુલ્લી મુકી રાખવી અથવા આતશના ઈગાર ઉપર જરા ગરમ થાય ને કાઢી લેવી, ને ઉપલા દરદવાળાના કાનમાં ૫ થી સાત ટીપાં નાખવાં ને અંદર ૩ બોસ કે જેથી ટીપાં બહાર નીકળે નહીં. ઈલાજ ૨ જે. સુંઠ ઘેડાવજ અથવા ગધારી વજની દાખલી. વજકાલીની દાખલો. લાલ ચીતરાની “દાખલી. ઉપલો ચારે જણસને થથરના પાટા ઉપર સરખે વજને પાણીમાં જ જાડું ઘસી, તેને સેજ ગરમ કરીને કાનની પછવાડે લગાડવું. એમ દહાડામાં ૧-૨) વખત જાડું જાડું લગાડવું. *ચીતરાની દાખલી ઘસવાને ઘણી મુશ્કેલી પડે છે તેથી છુટું ઘસીને ઉપલી ત્રણ જણસ સાથે મેળવશે તે ઠીક પડશે ને કેટલું ઘસાયું તે માલમ પડશે, For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy