________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૩
ઈલાજ ૮ મે. કહીની છાસ તોલા ૫ લઇ તેમાં સાકર લે નાખી સવારે પીવી, અને તેટલેજ વજને અપેરે તથા સાંજ પણ પીવી. થોડા દહાડા પીવાથી પિત્ત નરમ પડશે.
પીત સીતપીત.
એ પિતથી માણસનાં આગ ઉપર ચાંદા થાય છે ને તેથી ઘણી જ ચળ આવી ઘણું જ દુઃખ થાય છે અને અંદર બળતાં બળે એવી અગન થાયે છે, તથા તરસ ઘણી લાગે, ખાવા ભાવે નહીં, છાતી દુખે, અંગમાં બળતાં બળે, હાથ પગ ગળી જાય, આંગ ભારે થાય અને આખે રાતી થાય છે એને સીતાપિત
કહે છે તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. સીંધાલુણ ઘીમાં ઘસીને ચાંદા ઉપર લગાડવું, જેથી આગ અળતી નરમ પડને ચાંદા રૂઝવા લાગશે.
ઈલાજ ૨ જે. હરડાં... ...તલા ૫ બેડાં.. ...તોલા ૫ આમળા ..તેલા ૫
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તે ભુકો એક સીસીમાં ભરી મુકવી. તેમાંથી તોલે લઈ તેમાં
For Private and Personal Use Only