SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આંખા હળદ સુંઠ .. ર ઇલાજ ૧૩ મા. કાન ઘણા દુખીને અંદર ચસકા મારતા હોય અથવા વેહેતા હોય તેના ઉપાય. ... www.kobatirth.org ... તાલા. ૧ ન(પા) ટકી. ધોડાવા સુકી ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... તાલા. ૧ (પા) એ ચારે જણમાને પાણીમાં ઘસીને એકસ કરવી. પછી કલઈ કરેલી તપીલીમાં નાખી આતસ ઉપર સુકી ગરમ કરી જ્યાં મહારથી દરદ થતું હોય અથવા સુજેલું હોય, તે ઉપર સેહેતું સેહેતું જાડું જાડું લગાડીને સુકાવા દેવું તેથી સાજો ઉતરી જશે. ... ... થડાવાર પછી પીચેારીના યાલા ડાંખરાં ને મીજ સાથે લઇને તેને પાણીમાં ઉકાળવાં, ને તેની વરાળ કાનના વેહેમાં પાંહોચે તેમ આપવી, For Private and Personal Use Only અગર જો પીચારીનાં પાલાના માથી કાનના દુખાવા નરમ નહીં પડે તા નિચલા ઉપાય કરવાઃ— તાલા ૧ કાંસકીના પાલા મેથી એ બેઉને અસેર પાણીમાં નાખીને ઉકાળવાં, ને તેના આફ્ લેવા. અગર એ પાલા વજનમાં વધારે લઇ તેને ચાળણીમાં મુકી ખમળતું પાણી તેમાં રેડી તેના કાનમાં આર્ આપવા, ને પછી તેજ પાલાની લેડી મહાર આંધી લેવી.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy