Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 451
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૧ ઈલાજ ૩૪ મે. તાલા. તિલા. વાલ, લીમડાનાં બીજ ૪ અફીણ ૧ કસ્તુરી ૫ એ સર્વ વસાણને ખલ કરીને મધમાં વટાણા જેવડી ગળી વાળવી અને તેમાંથી ગોળી એક સવારે તથા એક સોને ખાવી, ને ઉપર તજ તથા એલચી ૧૦ ખાવી.. ખા, ખારૂં, તેલ, મરચું, ખાવું નહીં, અને ચાવલ, દાળ, ઘી તથા ગાયનું દુધ પીવું. ઈલાજ રૂપ મે. કપુર તલા રા ને સ્પીરીટ આંઉસ. વાઈનનાં ટીપાં ૧૦ અને લકર આમનીઆ... ૧ થવા ૧૫ નાખીને પીગ- તેલ મીઠું ... ... ... ૪ લાવે, સ્પીરીટ ટરપેનટાઈન. ૨ એ સઘળાં વસાણને એકવાત કરીને ખલ કરીને નાની સીસીમાં ભરવાં; પછી તેમાંથી લઈ સાંધા દુખતા હોય ત્યાં પડવું, અને તે ઉપર ચુલાની ભેભતને ચાળણીએ ચાળીને ઠીકરાંમાં નાખીને ખુબ ગરમ કરવી ને પછી એક જાડાં લુગડાંમાં તે ગરમ રાખ નાખીને તેમાં ક્યુરને એક ગાંગડો નાખીને તેની પોટલી બધી સેક કરે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467