________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧ ઈલાજ ૩૪ મે.
તાલા. તિલા. વાલ, લીમડાનાં બીજ ૪ અફીણ ૧ કસ્તુરી ૫
એ સર્વ વસાણને ખલ કરીને મધમાં વટાણા જેવડી ગળી વાળવી અને તેમાંથી ગોળી એક સવારે તથા એક સોને ખાવી, ને ઉપર તજ તથા એલચી ૧૦ ખાવી..
ખા, ખારૂં, તેલ, મરચું, ખાવું નહીં, અને ચાવલ, દાળ, ઘી તથા ગાયનું દુધ પીવું.
ઈલાજ રૂપ મે. કપુર તલા રા ને સ્પીરીટ
આંઉસ. વાઈનનાં ટીપાં ૧૦ અને લકર આમનીઆ... ૧ થવા ૧૫ નાખીને પીગ- તેલ મીઠું ... ... ... ૪ લાવે,
સ્પીરીટ ટરપેનટાઈન. ૨ એ સઘળાં વસાણને એકવાત કરીને ખલ કરીને નાની સીસીમાં ભરવાં; પછી તેમાંથી લઈ સાંધા દુખતા હોય ત્યાં પડવું, અને તે ઉપર ચુલાની ભેભતને ચાળણીએ ચાળીને ઠીકરાંમાં નાખીને ખુબ ગરમ કરવી ને પછી એક જાડાં લુગડાંમાં તે ગરમ રાખ નાખીને તેમાં ક્યુરને એક ગાંગડો નાખીને તેની પોટલી બધી સેક કરે,
For Private and Personal Use Only