Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 442
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ સોજો. કારણખારૂં, ખાટું, તીખ તથા ઉની વસ્તુઓ ખાવાથી તથા ઘણી ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈપણ ભાગ ઉપર જે ચઢે છે તિના ઈલાજ. - ઈલાજ ૧ લે. સાટોડી. દેવદાર. સુંઠ. વાળે. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈ તેને ખરાં કરી, તેમાં પાણી શેર ૧ નાખી ઉકાળવાં ને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. એમ દીન એકવીસ પીધાથી સેજે નરમ પડશે. ઇલાજ ૨ જે. પીપર તોલા ૧૦ સુંઠ તોલા ૧૦ એ બંને વસાણાંને કુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી રાખવી, પછી તેમાંથી ચુરણ તાલે, એક લઇ તેને ગેળ સાથે મેળવી બે ભાગ કરવા અને તે સવારે તથા સાંજે ખાવું. એથી સોજો તથા પેટમાં મરડાતું હોય તથા અજીર્ણ થયું હોય તે સર્વેને ફાયદો કરશે. ઈલાજ ૩ જે. તાલા તોલા તાલા હરડાં... ૫ આમળા ... ૫ બેડા ... " For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467