________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
સોજો. કારણખારૂં, ખાટું, તીખ તથા ઉની વસ્તુઓ ખાવાથી તથા ઘણી ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈપણ ભાગ ઉપર જે ચઢે છે તિના ઈલાજ.
- ઈલાજ ૧ લે. સાટોડી. દેવદાર. સુંઠ. વાળે.
એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈ તેને ખરાં કરી, તેમાં પાણી શેર ૧ નાખી ઉકાળવાં ને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. એમ દીન એકવીસ પીધાથી સેજે નરમ પડશે.
ઇલાજ ૨ જે. પીપર તોલા ૧૦ સુંઠ તોલા ૧૦ એ બંને વસાણાંને કુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી રાખવી, પછી તેમાંથી ચુરણ તાલે, એક લઇ તેને ગેળ સાથે મેળવી બે ભાગ કરવા અને તે સવારે તથા સાંજે ખાવું. એથી સોજો તથા પેટમાં મરડાતું હોય તથા અજીર્ણ થયું હોય તે સર્વેને ફાયદો કરશે.
ઈલાજ ૩ જે. તાલા તોલા
તાલા હરડાં... ૫ આમળા ... ૫ બેડા ... "
For Private and Personal Use Only