________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ એ ત્રણે વસાણાંને કુટી કપડછંડ કરી તેનું ચુરણ કરવું તેમાંથી તેલ વ લઇ તેને ગાયનાં દુધ ગલાસ ૧ માં નાખી સવારે પીવું તથા એજ મુજંબ બપોરે તથા સાંજે પણ પીવું.
ઈલાજ ૪ થે. ભાંગરાનો રસ તેિલા પ કહાડી ને તેમાં કાળાં મરીની સુકી વાલ ૧૫ નાખીને મેળવીને તેના બે ભાગ કરવા. તેમાંથી એક ભાગ. સવારે તથા બીજો સાંજ પીવો. એમ થોડા દહાડા પીવાથી સેજાને ફાયદો કરશે. એજ દવા સજા ઉપર લગાડવાથી વધુ ફાયદો થશે.
ઈલાજ ૫ મે. વછનાગ. સુંઠ. સાડીનાં મુળ.
એ ત્રણે વસાણાંને સરખે ભાગે લઈ ગાયનાં મુતરમાં ઘસીને સેજા ઉપર લેપ કરવો. એ પ્રમાણે દીન ૭ સુધી ચેપડ્યા કરવું.
ઈલાજ ૬ ઇં. સુંઠ તોલા ૩. કડુકરીઆ તોલા ૩
એ અને વસાણાંને ફટ કપડછંદ કરીને તેમાંથી તે વાત લઈ તેને ઉનાં પાણી સાથે મેળવીને સવારે, બપોરે તથા સાંજ પીવું, અને દિન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવી.
ખાવાની પરેજી રાખવી. માછલી, તેલ, મરચું, ખા તથા વાયડી ચીજો બીલકુલ ખાવા આપવી નહીં.
For Private and Personal Use Only