________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર
એ સર્વેને તિલે વા (પા) લઈને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ૩ વખત પીવું.
ખોરાક ચાહે, પાંઉનો તોસ્ટ, બટર, બીસ્કેટ આપવી, ભાત દીન ર ખાવો નહીં.
ઈલાજ ૨ જે. - સુરોખાર લે ૧ મરી તોલે ૧ સંચળ તેલ ૧
એ બધાં વસાણને કપડછંદ કરીને તેમાંથી તેલ છા લઈ લીબુના રસમાં મેળવી સવારમાં ચાટવું.
ઈલાજ ૩ જે. લીમની છાલ સુકી. મું. લેખણ. વેગ.
એ બધાં વસાણાંને સરખે ભાગે લઈને કુટી કપડછંદ કરીને તેમાંથી તેલ કા લઈ સવારમાં પાણી સાથે ખાવું.
ઈલાજ ૪ ચો.
તલ તેલ તેલ સીમરની છાલ ૧ સુંઠ ૧ લા ૧
એ સર્વે વસાણાંને લઈને ખાખરા કરવાં. પછી તેમાં પાણી શેર મા નાખીને ઉકાળવાં, ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દહાડામાં ત્રણ વખત પાવું.
ઈલાજ ૫ મ. તાલે તાલે
તારે સુરોખાર ૦ મરી ધોળાં કા સંચળ... o
એ સર્વે વસાણુને ખલ કરવાં. પછી કપડછંદ કરી પાછા લીંબુના રસમાં ખલ કરીને તેમાંથી તોલે લઈ પાણી સાથે મેળવી પીવું..
For Private and Personal Use Only