________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३६८ બે અથવા ત્રણ વખત નાની ચમચી ભરીને પાવું. એથી પેટ માહેલી ગાંઠ ઝાડાવાટે પડી જશે.
ઈલાજ ૧૬ મે. ચાખા પ્રાંડીનાં બે ચાર ટીપાં એક ચમચા પાણીમાં નાંખીને દહાડામાં બે વખત અચાને પાવાં. એ પ્રમાણે બે ત્રણ દહાડા પાવાથી ફાયદો થશે.
ઈલાજ ૧૭ મે. જેઠીમધતાલા ર. વરીઆળી તલા ર.
એ બંનેને ખાંડી પાણી શેર માં ઉકાળવાં ને પાણી શેર ૦૧ રહે ત્યારે ઉતારી તેમાં બેઠીમધના તથા અકલગરાના ઘસરકા ૫, સીધાલુણ ૧ ચણાભાર, મધ તોલે તથા સાકરની ગાંગડી ૪ નાખી અબર મેળવવું. પછી તેમાંથી બચ્ચાંને થોડું થોડું ચટાડવું. એમ થોડા દહાડા ચાલુ રાખવું.
ઈલાજ ૧૮ મે. ગાયનું ઘી લે ૧ મધ તોલે છે સીંધાલુણનો ભુકો વાલપ આદુને રસ દીવા પ થી ૧૦
એ બધાને બરાબર મેળવી તેમાંથી બચ્ચાને બે ત્રણ આંગળી ચટાડવી.
For Private and Personal Use Only