________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ઉપલી સર્વે ચીને પાનના રસમાં ખલ કરી તેની ગાળીએ મગ જેવડી કરવી, અને તેમાંથી સવાર સાંજ અકેક ખાવી. એથી કૌવત આવશે.
ઈલાજ ૨૨ મો.
તાલે. ચેપચીની છોલેલી દરૂબજ અકરી ... ૧
ગુલાબી રંગની ૧ જલા ને હારસુંદરી સદ... ...
સીમાં ચાકરી સુંદરી લાલ...... કહે છે, તે ચઘળી મુસળી
લગેજ મીઠા ... on કાળી મુસળી... ... ૧ એલચી દાણું... ... ૨ અસન ... ... .. વા સાકર રતલ .. •••
એ બધાં વસાણાંને બદામ, સાકર તથા મીઠા ચાલુ ગાજ વગર છુંદીને આટો કરી ને મેળવીને સીસીમાં ભરી રાખ, ને જ્યારે વાપરવો હોય ત્યારે અદામ મીઠી બસરાઈ તલે અરધે આપી છલાં કાઢી તે તિલે વા તથા સાકર અને અલગાજા એઓને આરીક પીસી આટા જેવાં કરી તેમાં ઉપલા વસાણાંમાંથી તેલ કાા લઈ સાથે મેળવી તેને ગાયનાં દુધ શેર ૧ માં ઉકાળવાં, ને તે પીવું. જે જવું પડે તે કટકાએ ગાળી કહાડી નરને કહે સવારના એક વખત પીવું. ઇલાજ ૨૩ મો.
_ લે. આસ જેને હિંદુ લેકે સાલેમ કરી કહે છે તથા અંગ્રેજીમાં “સારસાયરીલા કહે છે; આસો તે જાડાં ડાંખળાંને કહે છે ને સાલેસ તે કુમળી ડાંખળીને કહે છે તેનાં મુળી
For Private and Personal Use Only