________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ભાગ કરી દરેજ ભાગ ૧માં મધ નાખી પી. એ કાવો બીજા ત્રણ દિવસ ચલાવો.
ઈલાજ ૩૨ મો. ઝીઝટને આળી તેની રાખ... ... તાલે ૧ નીયાળાના છાડાંની રાખ ... ...તાલે ૧ પીપર ... ... ... ... ... ... . તાલે ૧.
એ ત્રણેને ખાંડી બારીક ભુકો કરી તેમાં ગોળ તલ ૧ મેળવી તેની ગાળી પાવલીભાર વજનની વાળવી. દોજ ગળી ૧ ખાવાથી હાથ નરમ પડશે. ખાંસી થઈ હોય તેને પણ એ ગેળો શયદો કરે છે.
Poe6000
સંતાન એટલે સરદ.
એ પણ મનુષ્યને ઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી અંધાયેલું બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જગમાં રહેવાથી, ઘણી ગરમી થઈ હોય તેમાંથી, બહુજમીથી તથા બીજ કારણોથી થાય છે તેના ઇલાજ.
ઈલાજ ૧ લો. પધર વાલ અને આસરેને કરીને તેનાં પડકાં બે વાળવાં ને દહાડામાં બે વખત મધમાં ખાવાં. એ પ્રમાણે દીન સાત સુધી એ દવા ચાલુ રાખવાથી સીતાન સારૂ થશે. ઉપલીજ દવા વાલ પાંચ પાણી સાથે પીવાથી ભૂખ લાગશે.
For Private and Personal Use Only