________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
નંગ ૫ છાલ સુદ્ધાં લઇ ઠીકરાંમાં અરધી કાચી પાકી ભુજવી. પછી ત્રણે વસાણાંને ફુટી કપડછંદ કરી તેમાંથી વાલ ૨ મધ સાથે સવારે ચાટવી, તથા રાતે સુતી વખતે વાલ ૩ મધમાં ચાટવી.
ઇલાજ ૩ જો..
ઘી આમળાના રસ તાલે ૧ લીમડાના રસ તાલે ૧ એ બંનેને એકવત કરીને અંદર મધ ાલા હા નાખીને મેળવીને સવાર સાંજ પીવું. એ દવા પીધા પછી એક કલાક રહીને કુંવારના રસ તાલા ૩ સવાર, પાર અને સાંજે અકેક તાલા પીવા.
ખારાક-ઇડુ, શટલી, મારેલું ગાસ સાથે રોટલી આયથી, અથવા ચાહે, પાંઉ તથા સાથુ ચેાખાની કાંજી આપવી.
ઈલાજ ૪ થા.
તાલા.
જવખાર ૨} તેની અંદરના ઠળી કઢાડી નાખી કામમાં લેવાં.
t
એ અને વસાણાંને ફુટી કપડછંદ કરીને તેને ગાળમાં સારી રીતે ખલ કરી વટાણા જેવડી ગાળી વાળી સુકવવી. સુકાયા પછી હાંસાવાળાં માણસને ગાળી ૧ ખાવા આપવી,તેણે તે ગાળીને મોંઢામાં રાખી રસ ગળ્યા કરવા, એજ પ્રમાણે ગાળી ૧ રાતના સુતી વખતે પણ મેઢામાં રાખવી. એમ દિવસ ૩ સુધી એ દવા ચાલુ રાખવી, ખારાકમાં ચીકાસની વસ્તુ ખાવી નહીં.
For Private and Personal Use Only