________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
ઈલાજ ૧૦ મે. સું. સાકર. જેથીમધની લાકડી. બદામની બીજ.
એ સર્વ વસાણાંના ઠંડા પાણીમાં સરખે ભાગે દસરકા ઘસવા અને તેને એક ગલાસમાં ભરી લઈ કપડાંથી ગાળી કહાડવું. પછી તેમાંથી દવા તલા ર ને આસરે દજ સવારે પાવી.
. ખોરાક–ગાસને રસ ને ચાવલ દિવસના ખાવા, તથા રાતે દુધીનું ગેસ, ઘઉંની રોટલી સાથે આપવું.
ઈલાજ ૧૧ મે. તેલે તાલે
તાલે મેટી હરડે ૧ વેખડ ... ૧ કાકસીંગ ૧ અકલગરે ૧ ભારંગી ... ર વીપર ... ૨ કુલીન... ૧ રૂઇનું મુળ ૧ કનકમુળ ૧
બોરડીના મુળની છાલ શેર વા એ બધાં વસાણાને છુંદી ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પણ શેર કા રહે એટલે ઉતારી દહાડામાં ત્રણ વખત પીવું. અને દહાડે એ કા વાપરી રદ કર.
ઈલાજ ૧૨ મ. ચાહા સુકીને ગરમ પાણીમાં બનાવી થોડે વાર રાખી તેમાં સાકર તથા કાગદી લીબુની એક ચીરને રસ ભેળી વગર દુધ ભેળવે સવાર, અપર તથા રાતે સુતો વખતે તથા સવાલ પડે તે વખતે અનાવી પીવાથી હાંકણનું જોર તુરત નરમ પડશે.
For Private and Personal Use Only