________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
ઈલાજ પ મા. અજમો શેર ૧ સંચળ શેર ઠા સંચળના ગાંગડાને પહેલાં અંગાર ઉપર મુકીને સેકો, પછી એ બેઉ વસાણાંને કુટી કપડછંદ કરી એક ખલમાં નાખી લીંબુના રસ સાથે ખલવાં, અને પછી તે ખલને તડકે સુકવી. સુકાયા પછી બીજ દીને બીજા લીંબુ ૪ ના રસમાં ખલવાં, અને સુકવવાં. એમ સાત દહાડી સુધી તડકે મુકતા જવું ને લીબુને રસ નીચેથી ખલ કરતા જવું. પછી તેમાંથી મોટા માણસને પિસા ૧ ભાર તથા નાના છોકરાંને પિસા વા ભાર મુકી પકડવી. ને ઉપર થંડું પાણી જરા પાવું. જે નાના બચ્ચાં એમ નહીં શકે તો પાણીમાં મેળવી પાવું.
ઈલાજ ૬. બોરડીનાં ઝાડની અંતરછાલ, ભારંગી મુળ. કનઈ મુળ.
એ બધાં વસાણાંને છુંદી કપડછંદ કરીને કુવારના રસમાં ખલમાં નાખી મેળવવાં. પછી તેમાંથી દહાડામાં બે વખત તોલા વા ને આસરે ખાવું. અમ દીન ૫ સુધી એ દવા કરવી. ઉપર ચીકાસની જણસ ખાવી નહીં
ઈલાજ ૭ મે.
તાલા. તોલા.. તેલા. અસારી ... ૧૦ હળદર ... ૧ સીંધવ ... ૧
એ બધાં વસાણાંને છુંદી કપડછંદ કરીને ગેળમાં ખલ કરવાં પછી તેની ગોળી ચણીબેર નિવડી વાળવી અને દહાડામાં એક વખત સવારમાં એક ગેળી ખાવી એ પ્રમાણે દીન ૭ સુધી ખાવાથી ફાયદો થશે. ખાટું તેલ, મરું ખાવું નહીં.
For Private and Personal Use Only