Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 429
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૩ ઈલાજ ર૬ મો. સે સાબર સીંગડું પિકલ નહીં હોય ને ભરેલું હોય તે શેર ૧ લેવું ને તૈના નાના કટકા કરવા. સ્ને આંકડાનાં ઝાડનાં દુધ શેર ર માં માટીનાં વાસણમાં દીન ૪ સુધી ભીજવી રાખવા. પછી તે વાણસને ર૦૦ થી ૩૦૦ છાણાના ઢગમાં ઉભું કરવું. આગ નરમ પડે ને થંડુ થાય ત્યારે વાસણ આહિર કહાડવું ને તેમાંથી તમામ બળી ગયેલી ખાંખ આહેર કહાડી ખળમાં છુંદી તેને કાચની સીસીમાં ભરી રાખવી; ને તેમાંથી ત્રા થી વા વાલ એક ચમચી મધમાં મેળવી સવારમાં એક વખત ચાટવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. ઇલાજ ર૭ મે. આંકડાનાં ફુલ ઘણાં મોટાં નહીં પણ વચલી રા સથી જરા ઉતરતાં લઈને તેનાં પાંદડાં કહાડી નાખવાં ને વચમાંના ઝીણાં પી લે ૧ લેવાં. કાળાં મરી તૈલે. ૧ સંચળ તેલ. ૧ ઉપલી બધી જણસેને આરીક આટા જેવી કરીને તેને મધમાં મેળવીને તેની ચણોઠી જેવડી અથવા વટાણા નિવડી કદની ગોળીઓ બનાવવી. દહાડામાં ૩ વખત અકેક ળી ઠંડા પાણી સાથે ગળવી. એથી પવન છુટ થશે, ને હણનું જોર નરમ પડશે. ઈલાજ ૨૮ મે. ચલે લીલોકર તલા ઃ લેબનફસા તાલા - કાસની.. . ૬ થીમધનું લાકડું, ૮ કાઉનબીજ... ) . કુલણાનાં બીજ, ૮ મરી સવેદ ... 9 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467