________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
ઈલાજ ૧૪ મે. તાલીમખાનું તાલા ૧ એલચીદાણા તેલો ૧ ધોળાં મરી દાણા ૩ અથવા ૪
એ સર્વે વસાણાંને કપડછંદ કરીને તેના છ ભાગ કરવા. પછી પાકેલાં કેળાં ૩ ધારાં લાવી તે કેળાંની બે શડ કરવી. પેલી દવાને ભાગ ૧ તે ચરેલાં કેળાંમાં ભરવો ને તે કેળાંને પાછું બંધ કરી લેવું, અને રાતે ઉઘાડી હવાવાળી જગમાં મુકી રાખવું અને સવારે દાતણ કર્યા પછી તે કેળું છાલ કહાડીને ખાવું. એ પ્રમાણે માસ ૧ સુધી ખાવાથી ધાતુને ઠેકાણેની ગરમી મટી આંખોને ઠંડક આપશે, તથા શકતી આવશે.
ઈલાજ ૧૫ મે. તેલા.
તોલે. તલા. ઇસબગુળ ૨ એલચીદાણું ૧ સાકર ૪
એલચી દાણા તથા સાકર ધ્રુવી અને પછી સ ઘળાંને પાણી શેર કા માં તે ભીંજવી મૂકવાં, અને સવારે ગાળી કહાડી પીવું, એથી શરીરમાં જે બેટી ગરમી હેય તેને કહાડી નાખશે, અને સુસ્તી તથા નબળાઈ પણ જશે. - ઈલાજ ૧૬ મે. તાલા.
તાલ, તલ ઈસબગુળ ૫ એલચી દાણાં ૫ સાકર ૫
એલચી દાણું તથા સાકરને છુંદી બારીક કરવાં પછી ઇસબળ સાથે મેળવી તેમાંથી સુકી તલા ૨ લ દરરોજ સવારે શકવી અને ઉપર ગાયનાં દુધનાં છે ચાર ઘેટ પીવા.
For Private and Personal Use Only