________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
એ સર્વે વસાણને કુટીને તેની પડી ૩ કરવી. તે પડીમાંથી એક પડી લઈ પાણી શેર ૧ માં ઉકાળવી ને જ્યારે પાણી પા પાસેર રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ત્રણ વખત પાવી. આમ એ ઉકાળેલી પડી ત્રણ દહાડા એટલાજ પાણીમાં ઉકાળી ના પાશેર પાણી રાખી દિવસમાં ત્રણ વખત પીવી ને પછી તે પડી રદ કરવી અને બીજી લેવી. એમ ત્રણે પડી પુરી થતાં સુધી એ દવા દિન નવ પીવી. એથી ફાયદો થશે.
એ દવા પીધાથી તેનું પેટ ખાધા પછી ચહેડી આવતું હોય તેને પણ ફાયદો થાય છે. ખાવાની પરહજી રાખવી.
ઈલાજ ૭ મો. અજમે. મું. ગલણનાં બીજ.
એ સઘળાં વસાણાંને સરખે ભાગે લઈને તેને કુટીને કપડછંદ કરવાં. પછી જેને ગેળ એથી એમણે લઈ તે વસાણાં સાથે મેળવી ખલ કરવી અને તેની ગાળી ચણી બોર જેવડી વાળવી, અને દરરોજ સવારે ગાળી ૧ માખણ સાથે ખાવી. એથી સર્વે પ્રકારને વાયુ દુર થશે, ને સુખ પણ સારી લાગશે,
ઈલાજ ૮ મો. રાસણ વજ પીયર ભોંયરીંગણી મેથ દેવદાર મરી અતીવીસની કળી અરડુસે હરડે ધાણા ચીકણુમુળ ગળે ગરમાળા સતાવરી એરંડમુળ ગોખરુ. રીંગણી સુવા સાતડી
For Private and Personal Use Only