________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫. વાળવી, અને ગળી ૧ સવારે તથા ગળી ૧ સાંજે પાન સાથે ખવાડવી.
બારાકની પરહેજી રાખવી; ગેસને સેરવો અને ખાની રેટલી આપવી.
ઈલાજ ૨ જે. કડવા સેક્રટાનાં ઝાડનાં પાંદડાને ભીના કપડાંમાં લપેટવાં. પછી તેને ભેભતમાં ઉજવાં, તે તેને ગરમ ગરમ શેક કર, તથા તેજ પાંદડાંને ગરમ કરી જ્યાં ચસક (પેન) મારતી હોય ત્યાં બાંધવાં.
ઈલાજ ૩ જે. છાતી ઉપર ચસક (પેન) મારે તેને ઈલાજ.
મીઠા સેકટાનાં ઝાડનાં લીલાં અથવા સુકાં છોડાંને મેવડાંના અથવા અરાંડી દારૂમાં ઘસવું અને તેની સાથે સાબરસગડું ઉપલાજ ગમે તે જાતના દારૂમાં ઘસવું; અને તે ઘસારો જ્યાં ચસક મારતી હોય ત્યાં અગર દુખતું હોય ત્યાં અવારનવાર ભરો. જો ઘણુ જ દુખતું હોય તે ઉપલા ઘસારામાંથી પાવલી ભાર લઈ પાણીમાં ભેળીને પાઈ દેવું, એથી શયદા થશે, ને ચસક નમ્ર પડશે.
ઈલાજ જ છે. વાલની દાળ પાણીમાં ૮-૧૦ કલાક બળી રાખવી, જેથી દાળ નરમ થઇ જશે. તેને પથ્થર ઉપર આરિક વાટી મલમ જેવી કરવી, ને જ્યાં દુખતું હોય ત્યાં ભરવાથી ઘણું તણાઈ પવન ખેંચી કાઢી સાંધા છુટા થશે.
For Private and Personal Use Only