________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
એ સર્વે વસાણને તે છે અરધો લઇને ખાં કરી તેને ઉકાળે પાણી શેર ૧ માં કર ને પાણી શેર છા રહે એટલે ઉતારી તેને ગાળી કહાડી તેમાં એને કે તલે ૧ નાખીને દહાડામાં બે વખત પીવા આવે. એજ મુજબ ફરીથી ઉકાળી બીજે દહાડે પીવે. પછી રદ કરી ન લે. એથી વાયુ નરમ પડશે.
ઈલાજ ૯ મે. ઈદ્રજવનાં ફૂલને પાણીમાં બાફી કહાડવાં; અને તે આપેલું પાણી નાખી દેઇ ફુલને હરેક જાતની ભાજી સરકારી ઘરમાં રેંધાય તેમાં નાખી પકાવવાં અગર એકલાં એ ફલનેજ ઘીમાં પકાવીને જેટલી સાથે ખાવાં; અને એમ દિન ૧૫ સુધી ખાવાથી એ રોગ દુર થશે.
ઈલાજ ૧૦ મે. વાયુથી માણસના સાંધા દુખતા હોય, પવનથી કમર દુખતી હોય તથા હરેક જગાએ સેજે ચહડશે
હોય તે ઉપર લેપ. તેલા.
તેલા. ગુગળ ... ... ... ર ગુજર .. ••• .. ૨ રચીને સી ... ૨ રગતાળ ...... ૨ ઇસેસ..... ....... .... ... ૨
એ સઘળાં વસાણાંને છુંદીને એકવાત કરીને એક સીસીમાં ભરી રાખવાં. તેમાંથી કામ જેટલો સુકો લઈ ઈડાની સદી સાથે ખુબ ખલ કરો; અને પછી જે
For Private and Personal Use Only