________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિપર વાયુથી ચાવની તથા દાંત બંધ
થઈ ગયા હોય તેના ઈલાજ.
વાયુ થવાથી ચાવની તથા દાંત અંધ થઇ ગયા હોય, તથા છાતી બંધ થઈ ગઈ હોય અને તાવ પણ આવતા હોય-જેને સનેપાત કહે છે તેના ઇલાજ.
ઈલાજ ૧ લે. તેલા.
તાલા, ચીત્રક ... ... ર પીયર ... ••• ૩ ટંકણખાર... ... ૨ લવેગ ••• ••• ૨ ધક... ... ... ૨
ટકણખારને તવામાં નાખીને ચુલા ઉપર મુકો. કુલાઈને ઉજળા ધાણી જે થાય એટલે આહાર કહાડાને ખલમાં ખલ કરો. પછી બીજ સર્વ વસાણુને કુટી કપડછંડ કરીને તેને પણ ખલમાં નાખી ખલ કરવા; અને એકમેકની સાથે મેળવવા. તે સર્વ મિશ્રણને ભાંગરાના રસમાં દીન ૧ સુધી ખલ કરવાં, ને ગેળી અંધાય એવું થાય એટલે તેની બેરના ઠળીઆ બેવડી ગોળીઓ વાળવી. ગળી ૧ સવારે આદુના રસ સાથે મેળવીને મોઢામાં ચેળવી. કલાક ૩ સુધમાં ચાવની નહીં ઉઘડે તે ફરીથી બીજી ગાળી એજ પ્રમાણે આ પવી. જે એથી પણ દાંત નહીં બોલે અથવા છાતી ખુલીને હસીઆરી નહી આવે તો નીચેને ઈલાજ કો નથી દાંત ખુલા થઈ જશે.
For Private and Personal Use Only