________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧
જગાએ ચેપડવું હોય ત્યાં પડી ઉપર ના પાળીઆ વળગાડવા, અને તેને દીન ૩ સુધી રહેવા દઈ ધોઈ નાખવું. એ પ્રમાણે ત્રણ ચાર વખત કરવાથી સાંધા દુખતા નરમ પડશે.
ઈલાજ ૧૧ મે. વાયુગોળે, સારંગગાંઠ તથા જલંદરના ઈલાજ.
ખારક નંગ ૧૭ ઠળીઆ કહાડેલી.
અજમે પિસા ૪ ભાર. એ અને ચીજને છુદી કપડછંદ કરવી અને દરરોજ સવારે પિસા કા ભાર પાણી સાથે ફાકવી. એ પ્રમાણે દિન ૨૧ સુધી કરવાથી ફાયદો થશે.
ઈલાજ ૧૨ મે. વાયું થયે હોય, તથા ગળામાંથી કફ પડતો હોય માથું દુખતું હોય તથા પિત થયું હોય તેના ઈલાજ. દશમુળ. રાસના. ગળા. દારુહળદર, પાક મુળ. હરડે મોટી. ભારંગ. એરંડમુળ. રીંગણી. અરશે.
આ સર્વે વસાણને તોલે છે અરધે લઈને તેને ખાખરાં કરી તેના સુકાની પડી ૩ કરવી. તેમાંની પડી ૧ ને પાણી શેર ૧ માં માટીના વાસણમાં નાખી ઉકાળવી ને પાણી શેર –ા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી સવાર સાજ પીવા આપવું. અને એ ઉકાળેલી પડી અને દહાડે પાછી ઉકાળી એજ મુજબ પીવી, એમ છ દિવસ એ પડી પીવાથી એ રેગને દુર કરશે.
For Private and Personal Use Only