________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૩..
મોઢું વાસ મારતું હોય તેના ઈલાજ,
ઈલાજ ૧ લા.
ન ધણીનું મોઢું અમસ્તું વાસ મારતું હોય અથવા જેને ખાખાર આવતી હોય ને તેથી હું વાસ મારતું હાય તેણે નિચેની દવાના કોગળા કરવાથી યો થાય છેઃ
...
હેરડાં સુકા આમળા તાલા ૧
ફોગળા કરવા.
તાલે ૧ બેહેડાં... તાલા ૧
એ બધાંને ખાખરાં કરી પાણીમાં નાખી ઉકાળીને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
ઈલાજ ૨ જો.
કી
તાલા ૨ મરી કાળાં... તાલા ૨ ટકીને "ગાર ઉપર મુકીને ખુમ ફુલવવી. પછી મરીની ભુકી કરી ટકી સાથે ખલ કરવી અને મરીક થયા પછી દાંતને ઘસવી, તેથી પાણી ઝરશે. તે ઝરવા દઇ પાણીથી માં સાષ્ટ્ર કરવું. એ પ્રમાણે દહાડામાં એ ત્રણ વખત કરવું. એથી શયદા થશે.
ઈલાજ ૩ જો.
તાલા.
ટંકણખાર ફુલવેલા ૩
હેરડાં
ર
ખેડા... કપુર .. એ સર્વે વસાણાંને છુંદી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવાં, પછી તેમાંથી થોડી દવા લઈને દાંતને ઘસવી. થુક નિકળે તે શુક્રયા કરવી ને પછી પાણીથી મોઢું સારૂં કરવું. એ પ્રમાણે થોડા દહાડાકરવાથી મા વાસ મારતું અંધ થશે,
For Private and Personal Use Only
તાલા.
...