________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ વાયુના સબબે મગજ ઠેકાણે નહીં
રહે તેના ઇલાજ. એ દરદવાળાને ફેરચકર આવે છે, મગજ કરે છે, આંખે તમર આવી જય છે. એ દરદ વાયુના જોરથી થાય છે, અને દરદવાળાનું ધ્યાન બિર ઠેકાણે રહેવું નથી. તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. તેલા.
તેલા. તાલા, કરાખ કાળી ૨ ગળે . . ર સુંઠ - ૨ પુષ્કરમુલ- ૨ પીપરી મુળના ગાંડ ૨ -
એ સર્વે વસાણાંને ખાખરાં કરી તેમાં પાણી શેર શા નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર માં રહે ત્યારે ઉતારી તેની અંદર થીયરને છુંદીને તેની ભુકી વાત ને આસરે નાખવી, અને એક મોટો ચમચૅ ભરીને મધ નાખવું; પછી એકવાત કરીને દહાડામાં ૩ વખત એક એક વાઈન ગલાસ ભરીને પીવા આપવું, અને એમ દીન ૭ સુધી પાવાથી ફાયદો થશે.
ખોરાકમાં ચીકાસવાળું ખાણું ખાવું નહીં, પણ ચાહા, બીસકોટ તથા લુને પાંઉ અને ઘઉંના આટાની કાંજી પીવી.
ઈલાજ ૨ જે. ધમાસે શેર વા ને પાણી શેર ૨ માં ઉકાળો; ને પાણી શેર છા રહે ત્યારે ઉતારીને દહાડામાં ૩ વખત એક એક ગલાસ ભરી પીવું.
For Private and Personal Use Only