________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪.
વરસોળી અથવા વસુરીના ઇલાજ.
એ દરદની પ્રથમ નાની ગાંઠ થાય છે ને તે પછી વધી વધીને માટી થાય છે.
ઈલાજ ૧ લેા.
પાકેલી કેરીમાંની ગાટલીને પાણીમાં ઘસી લગાડવાથી વરસેાળી બેશી જશે.
ઇલાજ ૨ જો.
વરસાળી નીકળતાં સાથે તે જો અજ દરદ જણા ય તા તે ઉપર છુંદણાં પડાવી દેવાં (જેમ હીંદુ લોકો હાથ ઉપર કપાળ ઉપર પડાવે છે તેવા) કે તે વધશે નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુ રોગ.
ઘેર આવે . તથા વાયુના સમમથી ઉલટી આવતી હોય તેના ઇલાજ.
ઈલાજ ૧ લેા.
તુલસીનાં પાંદડાંના રસ મરીના ભુકા ઘી તાવેલું..
...
...
For Private and Personal Use Only
...
...
તાલા