________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ એ ત્રણેને એકઠાં મેળવીને તેના ત્રણ ભાગ કરવા. તેમાંથી સવારે, અરે તથા સાંજે એમ અકેક ખાવે, અને એમ દિન ૩ સુધી એ દવા ખાવી. ખાવાની પરહેજી રાખવી જોઈએ.
ઈલાજ ૨ જો
તલા. સાજીખાર ... ... ૧ સંચળ - - ૧
એ અને વસાણાંને કુટી કપડછંદ કરી તેમાં મધ તેલા ૨ તથા હીંગ એક ચણા જેટલી નાખી એકવત કરવું, અને તેના ૩ ભાગ કરી ત્રણ દિવસ સુધી દરરેજ સવારમાં પાવું. ખાવાની પરહેજી રાખવી.
ઈલાજ ૩ જે.
તાલા.
શેર.
શેર, સાકર ..... ... ... હા બેદાણું ... ... ... લવંગ તોલે ... 2
એ સર્વ વસાણાંને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક ખલમાં નાખીને થોડું થોડું ઠંડુ પાણી નાખી ખુબ ખલ કરવું, ને ગળી વળાય એવું થાય એટલે તેની બેર જેવડી ગળી વાળવી. પછી તે ગેળી દરોજ ૧ મેટામાં રાખી તેને રસ ગળ્યા કરો.
For Private and Personal Use Only