________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
વાગોળો. વા ગાળે, અથવા જે માણસને પેટમાં વાયુ થઈ આવે ને ગોળ ચહેડે ઉતરે છે (જેને સારંગગાંઠ પણ કહે છે) તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. તિલા. તેિલા.
તાલા, આદુને રસ ૩ એરંડીઉ ૨ : દુધ ગાયનું ૫
એ સઘળાં વસાણાંને એકવાત કરીને સવારમાં પીવાં; અને એ પ્રમાણે દીન ૭ પીવાથી એ દરદ નરમ પડશે. ખાવાની પરહેજી રાખવી.
ઈલાજ ૨ જે. જેને ટી ઉપર વાથી કપાઈને દુખે તથા વસે 'શટે તથા કમર તેના ઇલાજ.
તેલા. તલા. તેલા. દારુ હળદર ૧ વજ . . ૧ ક.. - ૧ પીપર... ... ૧ સુંઠ ... ... ૧ અજમેદ ૧ હરડે . ... ૧ જેઠીમધ ..૧ સીધવ ... ૧
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેના પડીકાં વાલ ૫ એટલે બેઆની ભાર વાળવાં, અને તેમાંથી પડીકું ૧ સવારે તથા એક સાંજ ઘીમાં મેળવીને ચાટવું. એ પ્રમાણે દીન ર૧ સુધી કરવું.
For Private and Personal Use Only