________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧..
ધાતુના વાસણમાંનાખી, વરાળ નોકળે ત્યાં સુધી આવે. પછી તેને મહાર કડ્ડાડી કપડાં ઉપર જેમ સલમ લગા ડીએ તેમ લગાડી પેડુનાં ભાગથી ગાળા સુધી આંધવા; ને ઠંડુ પડે ત્યારે કાડી નાખી બીજો આવેા. એથી ગાળા પાછે ચડી જશે ને વારેવારે ઉતરશે નહીં. ઈલાજ ૧૧ મેા.
મધમાખના પારાનું મીણુ શેર ૪ મીઠું તેલ તેાલા ય એ બેઉ ચીજને સાથે મેળવી ગરમ કરી ગાળે ઉતર્યો હાય તે જગ્યા ઉપર કેળનાં પાંદડાં ઉપર અ તેલ નાખી સેતું સેતું મધવું અને સાત આઠ દિવસ સેક કરવા, તેથી ગાળા ઠેકાણે આવશે.
ઇલાજ ૧૨ મા.
કાચકાનાં બીજ તાલા ૨ સફેદ મરી તાલા ૧ એ બેઉને છુંદી ખરીક આટા કરી સવારે તાલા છા અને સાંજે તાલા । ઠંડા પાણીમાં પીવાથી ગાળા ઠેકાણે આવશે. દરદીએ સુતી વખતે નગાડનાં પાંદડાંને કાદવનાં વાસણમાં ગરમ કરી ગાળી ઉપર તથા પીડુ ઉપર આંધવાથી તુરત શયદા થશે.
ઈલાજ ૧૩ મે.
આદુ. તાલા શા નીમક ગામડી તાલા ગા
નીમકને વાટીને આરીક કરવું. આદાને છોલી તેની આરીક કાતરી કરી તે કાતરીએ નીમક લગાડી અધુ ચાવી ખાવું. એથી પવન છુટા પડશે ને અંગમાં ગરમી આવશે. ઉપલું આદુ ખાધા પછી ત્રણ કલાકે નીચે ગુજઅના જુલાબ લેવા:--
For Private and Personal Use Only